Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

ગવર્નર શકિતકાંત દાસાના હસ્તાક્ષરવાળી રૂ.૧૦૦ ની નોટ પ્રસારિત કરશે આરબીઆઇ

આરબીઆઇએ જણાવ્યું છે કે  તે જલ્દી જ મહાત્મા ગાંધી (નવી) સીરીઝ રૂ. ૧૦૦ નોટ પ્રસારિત કરશે જેના પર કેન્દ્રીય બેંકના ગવર્નર શકિતકાંત દાસના હસ્તાક્ષર હશે. આ નોટોની ડિઝાઇન હાલમાં ચાલી રહેલ મહાત્મા ગાંધી(નવી) સીરીઝના રૂ. ૧૦૦ ની નોટની જેમ જ હશે. જો કે રૂ. ૧૦૦ ની જૂની નોટપણ ચલણમા રહેશે.

 

(12:00 am IST)