Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

ઝારખંડના કૃષિમંત્રી રણધીરસિંહ સહીત ત્રણ વિરુદ્ધ દલિત અત્યાચારનો કેસ નોંધાયો

દેવધર જિલ્લાના સરથનો મામલો :રણધીરસિંહ,તેના નજીકના ચંદનસિંહ અને તેમના અંગરક્ષક વિરુદ્ધ ફરિયાદ: કૃષિમંત્રીએ આરોપ ફગાવ્યો

 

ઝારખંડની દેવધરની એક કોર્ટના આદેશ પર ઝારખંડના કૃષિ રણધીર સિંહ,તેમના નજીકના ગણાતા ચંદન સિંહ અને તેમના અંગરક્ષકના વિરુદ્ધ દલિત અત્યાચાર કેસ નોંધવામાં આવતા ચકચાર મચી ગઇ છે. મામલો દેવધર જિલ્લાના સારઠનો છે.બીજી તરફ મામલે આરોપી કૃષિ પ્રધાન રણધીર સિંહનું કહેવું છે કે આવું કઇ બન્યુ નથી

(10:16 pm IST)