Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

જેહાદી ઉન્માદ ફેલાવી જનતાને ભટકાવવાની કોશિશમાં લાગી ગયા યોગી : સપા પ્રમુખ અખિલેશ યાદવ

> ઉત્તર પ્રદેશમાં ફરજિયાત ઘર્મ રૂપાંતર વિરુદ્ધ અધ્યાદેશ પર સપા પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું કે યોગી જેહાદી ઉન્માદ ફેલાવી જનતાને ભટકાવવાની કોશિશમાં લાગી ગયા. તેમણે આગળ કહ્યું,નફરત ફેલાવીને સમાજને વિભાજનની ભાજપ-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની જૂની રણનીતિ છે.
(12:00 am IST)