Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

બીજેપીએ અજિત પવારથી સમર્થન લેવાની જરૂર ન હતીઃ બીજેપી નેતા એકનાથ ખડસેની ટિપ્‍પણી

     બીજેપી નેતા એકનાથ મડસેએ બુધવારના કહ્યું કે મારો વિચાર છે કે બીજેપીએ  અજિત પવારનુ સમર્થન લેવાની જરૂર ન હતી.

     ખડસેએ કહ્યું તે ( અજીત) સિંચાઇ ગોટાળામાં આરોપી છે એના પર  ઘણા આરોપો છે એટલા માટે આપણે એની સાથે હાથ મીલાવવાની જરૂરત ન હતી.

     રાજીનામા પહેલા મુખ્‍યમંત્રી દેવેન્‍દ્ર ફડણવીસએ કહ્યું હતું કે પવારએ પોતાના અંગત કારણોને લઇ રાજીનામુ આપ્‍યું અજીતએ પહેલા એનસીપી સાથે બગાવત કરી હતી.

(10:55 pm IST)