Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

આ વર્ષે શિયાળો ઠંડીથી થથરાવશે નહીં : એમ,રાજીવન

શિયાળો આકરો નહો હળવો રહેશે : કાતિલ ઠંડીનું મોજું ફરી વળે તેવી શકયતા નહિવત

 

નવી દિલ્હી : કેન્દ્રની મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સના સેક્રેટરી એમ,રાજીવને જાહેર કર્યું છે વર્ષે શિયાળો આકરો નહીં રહે, વર્ષે શિયાળો હળવો રહેશે અને કાતિલ ઠંડીનું મોજું ફરી વળે તેવી શકયતા જણાતી નથી

 રાજીવને કહેલ કે અલ-નીનોની અસર હજી ગઈ નથી, તેની અસર ટેમરેચર ઉપર જોવા મળશે

વર્ષે વિન્ટર સીઝન એવી બધી આકરી નહીં રહે અને કોલ્ડ વેવના દિવસો ઓછા થતા જોવા મળશે

ભારતીય હવામાન ખાતું ટૂંકસમયમાં શિયાળા અંગે સત્તાવાર જાહેરાત કરશે

(12:38 am IST)