Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

ઉદ્ધવ ઠાકરે હવે ગુરુવારે શપથ લેશે : તારીખમાં થયો ફેરફાર

પહેલી ડિસેમ્બરની બદલે હવે 28મીએ ગુરુવારે શપથ લેશે તેવું મોડીરાત્રે જાહેર થયુ

 

મુંબઈ : મહારાષ્ટ્રમાં રાજકીય અટકળોનો અંત આવ્યો છે. રાજ્યના નવા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે હશે. 28 નવેમ્બરના રોજ ઉદ્ધવ મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કરશે. શિવાજી પાર્કમાં શપથ ગ્રહણ સમારોહ સાંજે 5 વાગ્યાથી યોજાશે.

(8:52 am IST)