Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

દિલ્હીમાં ચંદ્રબાબુ નાયડુએ લીધી કેજરીવાલ અને શરદ યાદવની મુલાકાત:આંધ્રપ્રદેશની સરકારને અસ્થિર કરવા કેન્દ્ર રચે છે કાવતરું

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ દિલ્હીમાં સીએમ અરવિંદ કેજરીવાલ અને લોકતાંત્રિક જનતા દળના નેતા શરદયાદવ સાથે મુલાકાત કરી હતી

  ચંદ્રબાબુ નાયડુ કેન્દ્રની ભાજપ સરકાર સામે એકજૂથ કરવાની કોશિશમાં લાગેલા છે અને તેમનું કહેવુ છે કે કેન્દ્ર સરકાર આંધ્રપ્રદેશની ટીડીપી સરકારને અસ્થિર કરવાનું ષડયંત્ર રચી રહી છે.

(10:52 pm IST)