Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

સુપ્રીમ કોર્ટમા સત્યની જીત તાનાશાહો ના મોટા પર તમાચોઃ સીબીઆઇ કેસ કોંગ્રેસની ટીપ્પણી

કોંગ્રેસ પ્રવકતા રણદીપ સુરજેવાલા એ કહ્યુ કે સીબીઆઇ મામલે  સુપ્રીમ કોર્ટમાં સત્યની જીત થઇ અને સીબીઆઇ ની સ્વાયતતા મા છેલ્લા ખીલા મારવા માગતા હતા તેવા તાનાશાહોના મોઢા પર તમાચો લાગ્યો છે. સુરજેવાલેએ કહ્યુ કેન્દ્રીય સતર્કતા આયોગ મોદી સરકારની કઠપુતળીની જેમ કામ નહી કરી શકે અને સુપ્રીમ કોર્ટના ન્યાયધીશની દેખરેખમાં  કામ કરશે.

(12:00 am IST)