Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

શું સરકાર પાસે વેકસીન ખરીદવા અને વિતરિત કરવા માટે રૂપિયા ૮૦,૦૦૦ કરોડ હશે : સીરમ ઇન્સ્ટીયુટ ઓફ ઇન્ડિયાના સીઇઓ અદાર પુનાવાલા

નવી દિલ્હી : સીરમ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયાના સીઇઓ અદાર પુનાવાળાએ ટવિટ કર્યુ છે શું ભારત સરકાર પાસે આગલા એક વર્ષમાં રૂપિયા ૮૦,૦૦૦ કરોડ ઉપલબ્ધ હશે ? કારણ દેશના પ્રત્યેક વ્યકિત માટે કોવિડ-૧૯ વેકસીન ખરીદવા અને વિતરિત કરવામાં આટલો ખર્ચ થશે એમણે પીએમઓને ટેગ કરતા લખ્યું આ મોટો પડકાર છે જેને નિપટવો પડશે.

(9:52 pm IST)