Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

ભારત-જાપાન વચ્ચે દ્વિપક્ષીય નાણાકીય બજાર નીતિ વાર્તાલાપમાં ભાગ લેતા શ્રીમતી મોના ખંધાર

રાજકોટઃ જાપાનના પાટનગર ટોકયો ખાતે રાજદૂત ભવનમાં મીનીસ્ટર (વાણીજયિક અને આર્થિક) તરીકે નિયુકત થયેલા ગુજરાતના સચિવ કક્ષાના આઈ.એ.એસ. કેડરના અધિકારી શ્રીમતી મોના ખંધારે એક મહિના પહેલા કાર્યભાર સંભાળી લીધો છે. તેમણે કાર્ય યોજનાના ભાગરૂપે ભારત-જાપાન વચ્ચેના દ્વિપક્ષીય નાણાકીય બજાર નીતિ સબંધી વાર્તાલાપમાં બન્ને દેશના પ્રતિનિધિઓ સાથે ભાગ લીધેલ તે પ્રસંગની તસ્વીર.

(11:54 am IST)