Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

આસામ સરકારે ત્રણ દિવસના રાજ્ય શોકની ઘોષણા કરીઃ વિવાદ બે રાજ્યો વચ્ચેનો છે, બે રાજકીય પક્ષો વચ્ચે નથીઃ આસામના સીએમ

ગૌહત્તીઃ આસામ-મિઝોરમ વિવાદ, આ કોઈ રાજકીય મુદ્દો નથી.  તે બે રાજ્યો વચ્ચે સરહદી વિવાદની વાત છે અને  ઘણા લાંબા સમયથી ચાલે છે.  બંને પક્ષે કોંગ્રેસની સરકાર હતી ત્યારે પણ વિવાદ થયો હતો.  આ વિવાદ બે રાજ્યો વચ્ચેનો છે, બે રાજકીય પક્ષો વચ્ચે નથીઃ આસામના સીએમ હિમાંતા બિસ્વા સરમાની સ્પષ્ટ વાત.  દરમિયાન આસમ સરકારે આસામ-મિઝોરમ સરહદ અથડામણમાં પોતાનો જીવ ગુમાવનાર પાંચ પોલીસકર્મીઓ અને એક નાગરિકના માનમાં ત્રણ દિવસ સત્તાવાર રાજ્ય શોકની ઘોષણા કરી છે.

(4:07 pm IST)