Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

તિરંગાની ગરીમા માટે પોતાનો જીવ આપનાર પ્રત્યેક સેનાનીને હૃદયથી શ્રધ્ધાંજલી

કારગીલ વિજય દિવસ અંતર્ગત રાહુલ ગાંધીનું ટ્વીટ

નવી દિલ્હી તા. ર૬: આજે કારગીલ વિજય દિવસ અંતર્ગત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરી શહીદોને શ્રધ્ધાંજલી અર્પી હતી. રાહુલે ટ્વીટમાં જણાવેલ કે આપણા તિરંગાની ગરીમા માટે પોતાનો જીવ આપનાર પ્રત્યેક્ષ સેનાનીને હૃદયથી શ્રધ્ધાંજલી દેશની સુરક્ષા માટે તમારા તથા તમારા પરિવારોના આ સર્વોચ્ચ બલીદાનને અમે હંમશા યાદ કરીશું.

(3:10 pm IST)