Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

તેલંગાણામાં નવા સચિવાલયનો વિરોધઃ ભાજપના ધારાસભ્ય- કોર્પોરેટરની ધરપકડ

તેલંગણામાં મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ આજે નવા સચિવાલયનું ભૂમિ પૂજન કરી રહ્યા હતા. ત્યારે બીજી તરફ ભાજપ દ્વારા તેનો વિરોધ કરવામાં અવાી રહ્યો હતો. ભાજપના ધારસભ્ય ટી.રાજાસિંહ અને કોર્પોરેટર રામચન્દ્ર રાવની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ. નવું ભવન બનાવવા પાછળ લગભગ ૪૦૦ કરોડના ખર્ચનો અંદાજ છે પણ સૂત્રોના જણાવ્યા મુજબ સંપૂર્ણ સુવિધાપૂર્ણ બિલ્ડીંગ પાછળ ૧ હજાર કરોડ ખર્ચાવાની શકયતા છે.

(1:14 pm IST)