Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

અક્ષયકુમારને નમો ટીવીના એંકર બનાવી દયોઃ પીએમ સાથે ઇન્ટરવ્યૂ પર ઓવૈસીની ટિપ્પણી

         એઆઇએમઆઇએમ પ્રમુખ અસદુદિન ઓવૈસીએ એકટ અક્ષયકુમાર દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઇન્ટરવ્યુ લેવા પર કહ્યું છે કે આ એકટરને નમો ટીવીના એન્કર બનાવી દેવા જોઇએ. એમણે કહ્યુ એકટર મોદીથી શુ સવાલ કરે છે આપ કેરી કેવી રીતે ખાવ છો ? કાપીને ખાવ છો કે ચૂસીને ખાવ છો ? આ કોઇ સવાલ છે અરે કેરી મળી તો એને ખાવી પડે છે.

(11:53 pm IST)