Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપર AIIMS ખાતે સોમવારે સવારે તાકીદે બાયપાસ સર્જરી કરાશે

નવીદિલ્હી: રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદ ઉપર એઇમ્સમાં સોમવારે તા. ૩૦ના સવારે બાયપાસ સર્જરી થશે તેમ જાણવા મળે છે. રામનાથજી એ તાજેતરમાં જ કોરોના વેક્સિન પણ લીધી હતી. તેમને અસુખ  થતા અને છાતીમાં દુખાવો થતાં આર્મી હોસ્પિટલમાં ખસેડાયેલા અને ત્યાંથી એમ્સમાં વિશેષ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

(6:54 pm IST)