Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

મહારાષ્ટ્રમાં રવિવારથી સાંજના 8 થી સવારે 7 વગ્યા સુધી કર્ફ્યુ લાગુ : કોરોના ના કેસો જેટગતીએ વધતા ઉદ્ધવ ઠાકરે સરકારનો મોટો નિર્ણય

કોરોના ભયાનક ઝડપે વધતો જતો હોય સમગ્ર મહારાષ્ટ્રમાં રવિવારથી  સાંજના 8 થી સવારે 7 વાગ્યા સુધી કરફ્યુ લાગી જશે તેમ ન્યુઝફર્સ્ટ જણાવે છે.

મહારાષ્ટ્રમાં કોરોના ના કેસ જેટગતી થી વધતા ઉદ્ધવ ઠાકરે સરકારનો મોટો નિર્ણય કર્યો છે.

(12:00 am IST)