Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

કોરોનાથી અર્થતંત્રને લાગશે ઝટકોઃ મૂડીઝે ભારતના જીડીપીમાં માત્ર ૨.૫ ટકા ગ્રોથનું અનુમાન લગાવ્યું

નવી દિલ્હીઃ કોરોનાના કારણે અર્થતંત્રને સતત નુકશાન થઈ રહ્યુ છેઃ મૂડીઝે ભારતના જીડીપી અનુમાનને ૨૦૨૦ માટે ૫.૩ ટકાથી ઘટાડી ૨.૫ ટકા કરી દીધેલ છેઃ કોરોનાના કારણે અર્થતંત્રને મોટો ફટકો પડશેઃ ૨૦૨૦માં આવકમાં જંગી ઘટાડો થશે

(3:28 pm IST)