Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

કોરોના વાયરસના મહાસંકટને લઇ રાજસ્‍થાનમાં ગ્રામીણ ક્ષેત્રોમાં સોડિયમ હાઇપોકલોરાઇટ ના છંટકાવના આદેશ

જયપુર : રાજસ્‍થાનમાં ગ્રામીણ ક્ષેત્રોમાં સોડિયમ હાઇયોકલોરાઇટના છંટકાવના આદેશ રાજસ્‍થાનમાં વધી રહેલ કોરોના વાયરસના મામલાને જોતા રાજયના ઉપમુખ્‍ય મંત્રી સચીવ પાયલટને ગ્રામીણ વિસ્‍તારોમાં છંટકાવનો નિર્દેશ કર્યો છે. આ અેક સારૂ કિટાણુનાશક છે અને આ વિસ્‍તારોને કોરોના મુકત કરવામાં મદદ કરશે.

અમે ધારાસભ્‍ય નિધિને પણ વધારી પાંચ લાખ રૂપિયા કરી છે લોકોને આવશ્‍યક વસ્‍તુઓ મળી રહે તેનું સરકાર ધ્‍યાન રાખે છે.

(11:15 pm IST)