Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

હોમવર્ક પુરૂ નથી માટે ચૂંટણી લડવા નથી માગતા ગિરીરાજઃ કન્હૈયા કુમાર

બેગુસરાય લોકસભા સીટથી સીપીઆઇ ઉમેદવાર કન્હૈયા કુમારએ કહયું છે કે કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહની ચુંટણી લડવાની અનિચ્છા તે સ્કુલના બાળકોની જેમ છે હોમવર્ક પુરુ ન કરવાને કારણે સ્કુલ નથી જતા નવાદાની જગ્યાએ બેગુસરાયથી ટિકીટ મળવા માટે ગિરિરાજસિંહ પ્રદેશ બીજેપી વિરૂદ્ધ નારાજગી દર્શાવી ચુકયા છે.

(12:16 am IST)