Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

મારા લાયક કોઇ અવસર આવશે તો ભારત પાછો આવીશઃ રઘુરામ રાજન

આરબીઆઇના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનએ કહ્યું છે કે જો ભારતમાં એમના માટે કોઇ અવસર આવશે તો તે પરત આવશે.  રાજન અત્યારે અમેરિકાની શિકાગો યુનિવર્સિટીના બૂથ સ્કુલ ઓફ બિઝનેશમા પ્રોફેસર છે એમણે તેમ પણ ખુલાસો કર્યો કે કોંગ્રેસએ પોતાની પ્રસ્તાવિત ન્યૂનતમ આવક ગેરેન્ટી યોજના '' ન્યાય '' માટે એમની સાથે સલાહ મશોહરા કરેલ.

(10:44 pm IST)