Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

પાક પી.એમ. ના નિવેદન બાદ અફઘાનિસ્તાનએ પોતાના રાજદૂતને પરત બોલાવ્યા

અફઘાનિસ્તાન પર પાકિસ્તાની પ્રધાનમંત્રી ઇમરાનખાન ના નિવેદન પછી વધતા વિવાદની વચ્ચે કાબૂલએ ઇસ્લામાબાદથી પોતાના રાજદૂતને પરત બોલાવ્યા છે. ઇમરાનએ અફઘાન શાંતિ વાર્તામાં વર્તમાન સરકારને ''બાધા'' બતાવતા કહ્યું હતુ કે અફઘાનિસ્તાનમા અંતરિમ સરકાર બનવાથી અમેરિકા અને તાલિબાન અધિકારીઓની વચ્ચે શાંતિ પ્રક્રિયા સુગમ થઇ જશે.

(10:40 pm IST)