Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

મહારાષ્‍ટ્રમાં બીજેપીનો ઇરાદો ર-૩ દિવસમાં કરતૂતોની ફાઇલો સલામત કરવાનો હતોઃ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની સટાસટી

        કોંગ્રેસ નેતા હાર્દિક પટેલએ ટવિટ કર્યુ છે કે મહારાષ્‍ટ્રમાં બીજેપીનો ઇરાદો પ વર્ષ સરકાર ચલાવવાનો નહી, ર-૩ દિવસ સીએમ માં રહી પાછલા પ વર્ષમાં કરેલા કરતૂતોની ફાઇલો સહી સલામત કરવાનો હતો.

        ઉપમુખ્‍યમંત્રી અજીત પવારના રાજીનામાની ખબરો વચ્‍ચે આવેલ ટવિટમાં એમણે લખ્‍યું બીજેપીનો ધ્‍યેય બંધારણ ખતમ કરી તાનાશાહી સ્‍થાપીત કરવાનો છે.

(10:52 pm IST)