Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

મારા હિંદુત્વમાં કોઈ જુઠ્ઠાણું નથી: તેમને પાલખીમાં બેસાડવા માટે શિવસેનાની સ્થાપના નહોતી થઈ

મહાવિકાસ આઘાડીના નેતા ઉદ્ધવ ઠાકરેએ આપ્યો દેવેન્દ્ર ફડણવીસને જવાબ

 મુંબઈ : મહાવિકાસ અઘાડીના નેતા અને મુખ્યમંત્રી તરીકે ઉદ્ધવ ઠાકરેના નામનો પ્રસ્તાવ પાસ થયા બાદ શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ધારાસભ્યોને સંબોધન કર્યું હતું

                 ઉદ્ધવ ઠાકરેએ કહ્યું દેવેન્દ્ર ફડણવીસની પ્રેસ કૉન્ફરન્સ બાદ લાગ્યુ કે આ સંબંધ હવે ન રહેવો જોઈએ. મારા હિંદુત્વમાં કોઈ જૂઠાણુ નથી. તે કહી રહ્યા છે કે અમે શિવસેનાના આદર્શોનુ ઉલ્લંઘન કર્યુ પરંતુ હું જણાવવા ઈચ્છુ છુ કે તેમને પાલખીમાં બેસાડવા માટે શિવસેનાની સ્થાપના નહોતી થઈ.

(10:13 pm IST)