Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ૩૦ સપ્ટેમ્બરે અમદાવાદ મેટ્રોના પ્રથમ તબક્કાના પ્રોજેક્ટ અંતર્ગત થલતેજથી વસ્ત્રાલના રૂટ પર મેટ્રો રેલવેનો પ્રારંભ કરાવશે

અમદાવાદના નાગરિકો જેની આતૂરતાથી રાહ જોઇ રહ્યા હતા તે મેટ્રો રેલવે હવે વાસ્તવિકતા બનવા જઇ રહી છે: . મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મેટ્રોની કામગીરીના આખરી તૈયારીઓનું નિરીક્ષણ કર્યુ. મેટ્રો રેલ કોર્પોરેશનના શ્રી એસ. એસ.રાઠોર, અધિક મુખ્ય સચિવશ્રી પંકજ જોશી, સાથે જોડાયા હતા.

(9:51 am IST)