Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

જયારે જવાન શહીદ થાય છે ત્યારે રાત્રે નીંદર નથી આવતી : રાજનાથસિંહ

ગૃહમંત્રી રાજનાથસિંહએ કહ્યું કે હમણાં જ પાકિસ્તાન તરફથી થયેલ  ફાયરીંગમાં એક બીએસએફ જવાન શહીદ થયેલ જયારે પણ આવી ઘટનાઓ બને છે ત્યારે અમોને રાત્રે ઉંઘ નથી આવતી. બીએસએફ જવાન નરેન્દ્રકુમાર પાકિસ્તાન તરફથી થયેલ ફાયરીંગમા ૧૮ સપ્ટે. એ શહીદ થયેલ અને એના શબ સાથે પણ બેરહેમી રીતે વ્યવહાર કરવામાં આવ્યો હતો.

 

(12:06 am IST)