Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

'' ગણપતિ બાપા મોરયા'' બોલવાને અપરાધની દ્રષ્ટિએ ન જોવું જોઇએ : શિવસેના

મુંબઇના ''એઆઇએમઆઇએમ'' વિધાયક વારીસ પઠાણે 'ગણપતિ બાપા મોરયા' બોલવાને મામલે માફી માગી છે.  એમણે કહ્યું કે હું શર્મિદો થયો છું મારાથી ભૂલ થઇ ગઇ છે. દરેક મનુષ્યથી ભૂલ થાય છે. અલ્લાહ મને જરૃર માફ કરી દેશે, આ મામલે શિવસેના સાંસદ અરવિંદ સાવંતએ કહ્યુ કે મુસ્લિમ નેતા દ્વારા ગણપતિ બાપા મોરયા બોલવું અપરાધની દ્રષ્ટિએ ન જોવું જોઇએ.

 

(12:06 am IST)