Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

આજનો દિન વિશેષ :26 સપ્ટેમ્બરની દેશ વિદેશની જાણો ઐતિહાસિક ઘટના

આજે 26 સપ્ટેમ્બરે દેશ વિદેશમાં બનેલી ઐતિહાસિક ઘટનાઓનું વિવરણ જોઈએ તો આજના દિવસે જ 1932માં પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહનો જન્મ થયો હતો. 1923માં અભિનેતા દેવઆનંદનો જન્મ પંજાબના ગુરુદાસપુરમાં થયો હતો.અને  1820માં સમાજસુધારક ઈશ્વરચંદ્ર વિદ્યાસારગરનો જન્મ થયો હતો જયારે 1954માં જાપાનમાં ચક્રવાતના લીધે 5 નાવ ડૂબવાથી 1,600 લોકોના મોત નિપજ્યા હતા.

 

(1:44 pm IST)