Gujarati News

Gujarati News

News of Sunday, 26th July 2020

બિહારના બેગૂસરાયમાં ગિરિરાજસિંહના લાપતા હોવાના લાગ્‍યા પોસ્‍ટર શોધી આપનારને મળશે ઇનામ

નવી દિલ્‍હી : બિહારના બેગૂસરાયમાં ઘણા ચોક પર કેન્‍દ્રીય મંત્રી અને બીજેપીના વરિષ્‍ઠ નેતા ગિરિાજસિંહના લાપતા થવાના પોસ્‍ટર લાગ્‍યા છે. જેમાં એમ પણ લખવામાં આવ્‍યું છે કે શોધી આપનારને ઇનામ આપવામાં આવશે. ગિરીરાજસિંહ બેગૂસરાયના સાંસદ છે.

(10:31 am IST)