Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

૧૧ ગુરૂઓની મારા પર નજર રહે છે

સદ્દગુરૂઓએ મને લોક કલ્યાણ માટે મોકલ્યો છેઃ ગુરૂ મને ઉર્જા આપે છે, હું તમને આપું છું.

 સમર્પણ ધ્યાનના પ્રણેતા પૂ. શિવકૃપાનંદજીએ  જણાવ્યું હતું. કે, મેં કયારેક કોઇ શાસ્ત્રો વાચ્યા નથી.કોઇ સાધના કરી નથી. ગુરૂઓમાં સમર્પણ કરીને ધ્યાન કર્યું છે, કરૃં  છું.

મારા પર ૧૧ ગુરૂઓની સતત નજર રહે છે. નકારાત્મક ઉર્જાને મારા તરફ પ્રવેશવા દેતા નથી.સ્વામીએ આગળ જણાવ્યું હતું. કે, ગુરૂઓએ મને લોકોને ધ્યાન કમાવવાની જવાબદારી આપી છે ગુરૂઓ ઉર્જા વહાવે છે. જે હું માધ્યમ બનીને સાધકો તરફ વહાવું છું.(૬.૨૫)

 

(4:11 pm IST)