Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

કોરોના મહામારી ઉતરાખંડમાં ૫૧ નવા કોરોના દર્દી નોંધાયાઃ સંક્રમિતોની સંખ્‍યા ૪૦૦ થઇ

દેહરાદૂનઃ પહાડી રાજય ઉતરાખંડમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઇ રહ્યો છે મંગળવારના પ્રદેશમાં કોરોનાના ૫૧ નવા દર્દી નોંધાયા છે. આ નવા દર્દીઓની સાથે જ ઉતરાખંડમાં કોરોના સંક્રમિતોની સંખ્‍યા ૪૦૦ થઇ ગઇ છે.

પ્રદેશ સ્‍વાસ્‍થ્‍ય વિભાગ દ્વારા જારી બુલેટીન અનુસાર કોરોનાના લક્ષણ જયાદાતર  પ્રવાસિઓમાં જોવા મળ્‍યા છે મંગળવારના પિથોરાગઢ અને રિહરીમાં ૧૪-૧૪ દર્દી, નૈનીતાલમા ૧૦, હરિહરમાં ૫ અલપોડા અને દેહરાદૂનમાં ૩-૩ અને ઉઘવ સિંહનગરમાં ર દર્દી નોંધાયા છે.

(10:59 pm IST)