Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

કોરોનાની ભયાનકતાઃ રાજસ્‍થાનમાં કોરોનાના ૧૭૬ નવા કેસ નોંધાયાઃ સંક્રમિતોની સંખ્‍યા ૭૪૭૬ થઇ

જયપુરઃ રાજસ્‍થાનમાં કોરોના સંક્રમિતોની સંખ્‍યા હવે વધીને ૭૪૭૬, પર પહોંચી ગઇ આજ અત્‍યાર સુધી પ્રદેશમાં ૧૭૬ નવા કેસ પોઝીટીવ નોંધાયા છે જેમાં સર્વાધિક ર૭ રોગી સિરોહીમાં મળ્‍યા છે જયારે ઉદયપુરમાં ર૪ જયપુરમાં ર૧, સીકરમાં ૧૯, મીલાવાડમાં ૧ર આમ સર્વત્રણ અન્‍ય શહેરોમાં જુદા-જુદા નોંધાયા છે.

આ સાથે જ રાજધાની જયપુરમાં એક કોરોના સંક્રમિત વ્‍યકિતના મોત પછી મોતનો આંકડો વધીને ૧૬૮ થયો છે.

(10:56 pm IST)