Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

રાજસ્‍થાન પછી હવે મધ્‍યપ્રદેશમાં તીડના હુમલા સરકાર આપશે વળતરઃ નિમમ-આગર-માલવા ઉજૈન ધારમાં તીડના હુમલા થાળી વગાડી તિડને ભગાડતા ખેડૂતો

ભોપાલઃ રાજસ્‍થાનથી આવેલ તીડના ટોળા છેલ્લા ચાર-પાંચ દિવસથી મધ્‍યપ્રદેશમા કહેર વર્તાવી રહ્યા છે. માલવા અને ગ્‍વાલિયરમાં તીડના હુમલાથી ફસલ, ઝીડવા-છોડવાઓને ભારે નુકશાન થયુ છે મધ્‍ય પ્રદેશમાં થોડા મહિનાઓમા ઉપ ચુનાવ પણ છે સરકાર તીડથી થયેલ નુકશાનનો સર્વે કરાવી રહી  છે.

તીડના હુમલાતથી સૌથી વધારે પરેશાન ખેડૂત છે સરકાર વળતર આપવાની યોજના બનાવી રહેલ છે. વળતર આપશે.

(10:55 pm IST)