Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

ચૂંદડીવાળા માતાજીના નિધનથી દુઃખની લાગણી અનુભવુ છું : વિજયભાઇ રૂપાણીએ શ્રધ્ધાંજલી અર્પી

રાજકોટ : મુખ્યમંત્રી વિજયભાઈએ ટ્વીટ કરીને ચૂંદડીવાળા માતાજીના નિધન પર શોક વ્યકત કર્યો ચૂંદડીવાળા માતાજી ( શ્રી પ્રહલાદભાઈ જાની ) ના નિધનથી દુઃખની લાગણી અનુભવું છું. વર્ષો સુધી અન્ન અને જળ ન લેનાર ચૂંદડીવાળા માતાજી વૈજ્ઞાનિકો માટે પણ સંશોધનનો વિષય હતા. પરમકૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના. જય અંબે.

(2:12 pm IST)