Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

કોરોના મહામારીને નાથવા ભારત અને ઈઝરાઈલે હાથ મિલાવ્યા : સાથે મળીને સંશોધન કરશે

ન્યુદિલ્હી : વિશ્વ વ્યાપ્ત કોરોના મહામીરીથી સંક્રમિત ભારત તથા ઈઝરાઈલ કોરોના રાશિની શોધ માટે સાથે મળીને સંશોધનો કરશે.તેવું ભારત ખાતેના ઈઝરાઈલના રાજદૂત કચેરીના પ્રવક્તા અવિગેલ  સ્પીરાંએ સમાચાર સૂત્રોને જણાવ્યું હતું.

આ માટે બંને દોષોના મહામારીથી સંક્રમિત લોકોંની સંખ્યાના આધારે સંશોધન આગળ વધારશે.

ભારત ખાતેના ઈઝરાઈલના રાજદૂત રોન માલકાંએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે બંને દેશોના સાથથી આપણે કોરોના વાઇરસનો સામનો કરી વિકાસ સાધીશું.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:52 am IST)