Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

કેન્‍દ્રએ મમતા સરકારને જારી કર્યા ૧૦૦૦ કરોડ રૂપિયાઃ પીએમ મોદીએ કરી ઘોષણાઃ કેન્‍દ્રની એક ટીમ ઝડપથી રાજયની મુલાકાત કરશે

કોલકાતાઃ કેન્‍દ્ર સરકારએ ચક્રવાત અમ્‍ફાનથી પમિ બંગાળને થયેલ  નુકસાન માટે સોમવારના ૧૦૦૦ કરોડ રૂપિયા જારી કર્યા સાથેજચક્રવાતથી થયેલ નુકસાનની જાણકારી લેવા માટે કેન્‍દ્રની એક ટીમ ઝડપથી રાજયની મુલાકાત કરશે.

(8:47 am IST)