Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

વારાણસીથી ચૂંટણી ન લડવાનો નિર્ણય પ્રિયંકા ગાંધીએ પોતે જ લીધો હતોઃ સામ પિત્રોડા

કોંગ્રેસ નેતા શામ પિત્રોડાએ વારાણસીથી લોકસભા પ્રત્યાશીના તોર પર કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને ન ઉતારવા પર કહ્યુ છે કે નિર્ણય પ્રિયંકાજીનો હતો. એમણે  કહ્યું કે  પ્રિયંકાએ એક સીટને બદલે અન્ય જવાબદારીઓ પર ધ્યાન કેન્દ્રીત કરવું સારૂ લાગ્યુ. કોંગ્રેસએ વારાણસીથી ર૦૧૪ પ્રત્યાશી અજયરાયને ફરી ટીકીટ આપી છે.

(11:04 pm IST)