Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

પ્રયાગરાજમાં કુંભનો કચરો હજુ દુર નથી થયોઃ બિમારીઓનો ખતરો વધ્યો

રાષ્ટ્રીય હરિત અધિકરણ (એનજીટી) એ પ્રયાગરાજમાં કૂંભ મેળાનો કચરો હજુ સુધી હટાવવામા આવ્યો નથી. અને આ દરમ્યાન મોટા પ્રમાણમાં ગંદુ પાણી ગંગા નદીમા જવાને  લઇ ઉતરપ્રદેશ સરકારને ફટકાર લગાવી છે. એનજીટી દ્વારા ગઠિત કમિટીએ પોતાના રીપોર્ટમાં શહેરમાં ગંભીર ડાયરિયા અને હૈની જેવી બિમારીઓના મામલે વધવાનુ અનુમાન બતાવ્યુ છે.

(11:02 pm IST)