Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

જેટ એરવેઝને એર ઇન્ડિયા સાથે મર્જ કરી દો :સુબ્રહ્મણ્યમ સ્વામી

સ્વામીએ નાગરિક ઉડ્ડયન પ્રધાન સુરેશ પ્રભુને પત્ર લખ્યો

નવી દિલ્હી તા ૨૬ : બીજેપીના વરિષ્ઠ નેતા ડો. સુબ્રહ્મણ્યમ સ્વામીએ ઝેટ એરવેઝને બચાવવા માટે  નાગરિક ઉડ્ડયન પ્રધાન સુરેશ પ્રભુને પત્ર લખીને જણાવ્યું છે. સ્ર્વામી કહે છે કે '' આ એક માત્ર રસ્તો છે કે જેટએરવેઝને એર ઇન્ડિયા સાથે મર્જ કરી દેવામાં આવે અને એર ઇન્ડિયાને સરળતાથી ચલાવવી જોઇએ'' સ્વામીએ  વિદેશ એરલાઇન્સના ઇતીહાદના નેટમાં રોકાણ વિશે પણ  સવાલ કરવામાં આવ્યો અને  પુછયુંં હતું કે તે રાષ્ટ્રીય હિતોની વિરૂધ્ધ છે.

(3:39 pm IST)