Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

એર ઇન્ડિયાના બોર્ડિંગ પાસ ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ અને મુખ્યમંત્રી વિજયભાઈ ની તસવીરો પ્રસિદ્ધ નહીં થાય

 નવી દિલ્હી : ભારે ટીકા ને પગલે એર ઇન્ડિયાએ તેની વિમાની સેવામાં બોર્ડિંગ પાસ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની તસ્વીરો પ્રિન્ટ કરવાના નિર્ણયને પાછો ખેંચી લીધો છે.

 એર ઇન્ડિયાના આ નિર્ણયની ભારે ટીકાઓ અને ઝાટકણી કાઢવામાં આવી હતી.

(12:00 am IST)