Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

કેપ્ટન અમરિંદર સિંહ હવે ભાજપના મોડમાં : કહ્યું કે હવે પછી ગેહલોતને કાઢી મૂકવામાં આવશે

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ સાથે છેડો ફાડી નવો પક્ષ રચનાર કેપ્ટન અમરિંદર સિંઘે કોંગ્રેસને ટોણો મારતા કહ્યું છે કે હવે પછીનો ટાર્ગેટ ગેહલોત છે. રાજસ્થાનના મુખ્યમંત્રી ગેહલોત ખૂબ જ સારા માણસ છે. પણ તેમને કાઢી મુકવામાં આવશે...!! પંજાબમાં નવી પાર્ટી રચીને અમરિંદર સિંહ ભાજપ તરફ ઢળી રહ્યાનું જાણીતું છે.

(2:48 pm IST)