Gujarati News

Gujarati News

News of Monday, 25th November 2019

પヘમિ બંગાળ સરકાર આપશે શરણાર્થીઓને જમીનના માલિકીપણાનો હકકઃ સીએમ મમતા બેનરજીની ઘોષણા

પヘમિ બંગાળની મુખ્‍યમંત્રી મમતા બેનરજીએ સોમવારના કહ્યું કે કેન્‍દ્ર સરકારની ભૂમિ અને ખાનગી જમીન પર બનેલી ૩ એકર સુધીની બધી શરણાર્થી વસ્‍તીઓને નિયમિત કરશે અને શરણાર્થીઓને માલિકીપણાનો હકક આપશે.

એમણે કહ્યું કે ૧૯૭૧ થી જ આ અધ્‍ધરતાલ છે અને તેઓની પાસે નથી જમીન કે નથી ઘર.

રાજય સરકારની જમીન પર બનેલી ૯૪ શરણાર્થી વસ્‍તીઓને નિયમિત કરવામાં આવશે.

(10:40 pm IST)