Gujarati News

Gujarati News

News of Sunday, 25th October 2020

અભિનેતા સુશાંતસિંહ રાજપૂત મામલામાં સીબીઆઇએ બોમ્બે હાઇકોર્ટને કહ્યું એમણે કેસથી જોડાયેલી કોઇ જાણકારી મીડિયામાં લીક નથી કરી

અભિનેતા સુશાંતસિંહ રાજપૂત મામલામાં સીબીઆઇએ બોમ્બે હાઇકોર્ટને કહ્યું કે એમણે કેસથી જોડાયેલી કોઇ જાણકારી મીડિયામાં લીક નથી કરી સીબીઆઇ તરફથી એડિશનલ સોલિસિટર જનરલ અનિલસિંહએ કહ્યું કે ઇડીયને એનસીબીએ પણ જાણકારી લીક નથી કરી કોર્ટે મામલામાં મીડિયા ટ્રાયલ ને લઇ જનહિત અરજી પર સુનાવણી કરતા હતા.

(10:23 pm IST)