Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

સુશાંતના પરિવારના વકીલનો ધડાકો : ૨૦૦% સુશાંતનું ગળુ દાબી હત્યા કરવામાં આવી છે : એઈમ્સના ડોકટરનો દાવો

સુશાંતસિંહ રાજપૂતના પરિવારના એડવોકેટ વિકાસસિંહને ટાકીને એબીપી જણાવે છે કે એઈમ્સની ટીમના એક ડોકટરે મને જણાવ્યુ હતું કે સુશાંતનું ૨૦૦% ગળુ દબાવીને હત્યા કરવામાં આવી છે : આત્મહત્યાનો મામલો નથી : સુશાંતસિંહના રાજપૂતના મૃત્યુને ૧૦૦ દિવસ પૂરા થયા છે ત્યારે હજુ પણ તેની હત્યા થઈ કે આત્મહત્યા તે બાબતે ચોક્કસ નિર્દેશ મળતા નથી, તેથી તેમના વકીલે ભારે નારાજગી વ્યકત કરેલ

(4:51 pm IST)