Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

કોર્પોરેટ ટેકસ ઘટવાથી ભારતમાં આવશે વધારે વિદેશી રોકાણઃ આરબીઆઇ ગવર્નરની પ્રતિક્રિયા

આરબીઆઇના ગવર્નર શકિતકાંત દાસએ કોર્પોરેટ ટેકસ ઘટાડવાના હાલના નિર્ણયને સાહસિક કદમ બતાવતા કહ્યું છે કે આનાથી ભારત વધારે વિદેશી રોકાણ આકર્ષિત કરવામાં સક્ષમ થશે. એમણે કહ્યું કે કંપનીઓની પાસે હવે પુંજીગત રોકાણ વધારવા માટે પહેલાથી વધારે પૈસા બચશે જેનાથી થોડી કંંપનીઓ રોકાણ વધારવા જયારે થોડા પોતાનું કરજ ઘટાડી શકે છે.

(12:00 am IST)