Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

રામમંદિર મામલે હીન્દુ દેવતા રામ પણ ઉદાસ છે વસિમ રાજવી

ઉત્તરપ્રદેશ શિયા વકફ બોર્ડ પ્રમુખ વસિમ રીજવીએ કહ્યું કે કાલે રાત્રે મે ભગવાન રામને સ્વપ્નામાં રોતા જોયા. રીજવી કહે છે રામમંદિર પર હિન્દુ દેવતા રામ પણ ઉદાસ છે એમણે કહ્યું કે મુસ્લીમ પર્સનલ લો બોર્ડ (એઆઇએમપી એલબી) ને પાકિસ્તાન પાસેથી પૈસા લઇને કોંગ્રેસની મદદથી મંદિરનો મામલો અદાલતમાં અટવાયેલો છે.

(12:23 am IST)