Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

જમ્મુ કિશ્તવાડમાં સક્રિય છે ૧૦ સ્થાનીય આતંકીઃ પોલીસ મહાનિરીક્ષકનો દાવો

        જમ્મુના પોલીસ મહાનિરીક્ષક એમ.કે. સિંન્હાએ સોમવારના કહ્યું કે કિશ્તવાડમાં એાછામા ઓછા ૧૦ સ્થાનીય આતંકવાદી સક્રિય છે. જેમંાથી ૮ હિજબુલ મુજાહિદીન અને ર લશ્કર-એ-તૈયબાથી જોડાયેલ છે.

         કિશ્તવાડ એક દશકા પહેલા આતંકવાદ મુકત જાહેર કરવામા આવેલ હતુ. પણ બીજેપી અને આરએસએસ નેતાની હત્યા પછી સ્થિતિ ખરાબ થઇ ગઇ છે.

(11:52 pm IST)