Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

બંગાળના મદ્રેસાના શિક્ષકનો દાવો, જયશ્રી રામ ન કહેવા પર ચાલતી ટ્રેનથી ફેંકવામા આવ્યો

પશ્ચિમ બંગાળમા ર૬ વર્ષીય મદ્રેસા શિક્ષકએ આરોપ લગાવ્યો ે કે સાઉથ ર૪ પરગણાથી  હુબલી જતા સમયે જયશ્રી રામ ન બોલવા પર અમુક લોકોએ એને મારા માર્યેા અને ચાલુ ટ્રેનમાંથી ધકકો માર્યાે.

         પીડિતનું કહેવું છે કે ડબામા અમુક લોકો જયશ્રી રામના નારા લગાવતા હતા અને એમણે એને પણ આવુ કરવા માટે કહ્યું હતુ.

         રેલવે પોલીસે  મામલો દાખલ કરી તપાસ શરૂ કરી દીધી છે.

(11:51 pm IST)