Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

લીચીથી નથી ફેલાયો ઇંસેફેલાઇટિસ : ૧૬૯ લોકોના મોત પછી લીચી રિસર્ચ સેન્ટરના પ્રમુખનો ખુલાસો

બિહારમાં એકયુટ ઇંસેફેલાઇટિસ સિંડ્રોમ (એઇએસ) નો મોતનો આંકડો ૧૬૯ થયા પછી મુજફફરપુરમાં આવેલ નેશનલ રીચર્સ સેન્ટર ઓન લીચીના નિર્દેશક વિશાલ નાથએ લીચી અને એઇએસ ના સંબંધનો ઇન્કાર કર્ર્યો છે.

એમણે કહ્યુઁ કે લીચીમાં કાંઇ ખોટુ઼ નથી અને જો લીચીથી એઇએસ થાય તો બીજા રાજયોના લોકોને પણ પ્રભાવિત કરી શકે. લોકોની વચ્ચે ઝડપી જાગરૂકતા લાવવાની ખાસ જરૂરત છે.


 

(10:51 pm IST)