Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

ઓવૈસી ઉવાચઃ મુસ્લિમો માત્ર મુસ્લિમોને જ મત આપે ત્યારે જ સેકયુલરીઝમ

નવી દિલ્હી : AINIMના વડા ઓવૈસીનું નિવેનદઃ મુસ્લિમોને કરી અપીલઃ માત્ર મુસ્લિમોને જ મત આપેઃ જો મુસ્લિમ આ દેશમાં ધર્મ નિરપેક્ષતાને જીવંત રાખવા ઇચ્છતા હોય તો મત પોતાના લોકોને જ આપવા અને તો જ સેકયુલરીઝમ જીવંત રહેશે લોકતંત્ર મજબુત થશે.(પ-રર)

(3:30 pm IST)