Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

કોરોના મહામારીઃ રાજસ્‍થાનમાં ૧૪પ નવા કોવિડ-૧૯ના કેસ નોંધાયા

જયપુરઃ રાજસ્‍થાનમાં આજ કોવિડ-૧૯ના ૧૪પ નવા કેસ નોંધાયા છે. રાજયમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્‍યા હવે ૭૧૭૩ થઇ ગઇ છે.મૃત્‍યુનો આંકડો ૧૬૩ છે રાજયમાં હવે ૩૧પ૦ સક્રિય કેસ છે આ જાણકારી રાજસ્‍થાન સ્‍વાસ્‍થ્‍ય વિભાગએ આપી છે.

(11:17 pm IST)